Posts

Showing posts from 2019

મહાકાવ્યના લક્ષણો અને રઘુવંશમ્

    ● નામ:- જોષી અપેક્ષા બી.     ● રોલ નં:- 15     ● વિષય:- સંસ્કૃત પધ્ધતિ                                                                                                                                                             ■સંસ્કૃત મહાકાવ્યના લક્ષણો અને અન્ય મહાકાવ્ય  તરીકે રઘુવંશમ્ ની મૂલવણી કરવી.     પ્રસ્તાવના:-            "સર્ગબધ્ધો મહાકાવ્યમ્ મહતામ્  ચ મહચ્ચ યત્"   અર્થાત સર્ગબધ્ધ ,અભિનેયાર્થ,આખ્યાયિકા કથા અને અનિર્બધ્ધ આમાંથી સર્ગબધ્ધ કાવ્ય ને ભામહે મહાકાવ્ય કહ્યું. આવું કહેવા પાછળનું તેનુ પ્...

જુથ ચર્ચા અંગે નો અહેવાલ

                                                                                                                                                   ૧૩/૨/૨૦૧૯ ભુજ                              વિષય:  જુથ ચર્ચા અંગે નો અહેવાલ                       મા આશાપુરા કોલૅજ આફ એજયુકેશન દ્વારા તારીખ ૪/૨/૧૯ રોજ જુથ ચર્ચા નુ આયોજન કરવામા આવ્યુ હતુંં. જેમા ૧૦-૧૦ ના કુલ ૫ જુથ પાડવામાં આવ્યા હતા. અમારા જુથ ચર્ચા નો વિષય:  તરુણાવસ્થાની જરુરિયાત તેમજ સમસ્યા અને માર્ગદર્શન હતું.     ...
Image
                              આશાપુરા કૉલેજ ઓફ એજ્યુકેશન                                      તા. 6/2/2019                                  ભુજ વિષય :- સેમિનાર અંગે અહેવાલ          મા આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશન માં તારીખ .૪/૨/૧૯ ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે સેેેેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વિષય હતો તરુણાવસ્થા જેમાં અધ્યક્ષ સૈયદ સાનિયા વૃતાંત નિવેેેદક ખેતાણી પ્રિયા અને સભ્યો ગઢવી નંદિતા , હેડાઉ નિધી સોની ભાવિકા અને સોની રિધ્ધિ હતા.            સૈયદ સાનિયા બેન એ સેમિનાર ની શરૂઆત કરી હતી. અને ગઢવી નંદિતા બેન ને પોંઇનટ સમજાવવા આમંત્રણ આપ્યું હતું. ગઢવી નંદિતા એ તરુણાવસ્થા માં વિકાસ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.             ...

ચિત્રકાર બિપિન સોની સાથે ની મુલાકાત અંગે અહેવાલ

Image
અહેવાલ                                                                        તા.૨૬-૦૧-૨૦૧૯ વિષય :- આર્ટ ગેલેરીની મુલાકાત અંગે ....                                  માં આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશનમાં તારીખ ૨૫/૦૧/૨૦૧૯ ના શુક્રવારના રોજ ૧૧:૦૦કલાકે ભુજના પ્રખ્યાત ચિત્રકાર (કલાકાર) બિપીનભાઈ સોની દ્વારા તૈયાર કરવામાં આવેલી આર્ટ ગેલેરીની મુલાકાત લેવા માટે અમારા પ્રા. અંકિતસર લઈ ગયા હતા.              આર્ટ ગેલેરીમાં એમણે બિપીનસરે તૈયાર કરેલ તમામ ચિત્રોની માહિતી આપી હતી.તેમના તમામ ચિત્રો લગભગ શિવ ભગવાનને ધ્યાનમાં લઈને તૈયાર કર્યા છે.અને એમણે ચિત્ર કઈ રીતે તૈયાર કર્યું છે અને તે બનાવવાં પાછળનો હેતુ શું હતું. આવી તમામ માહિતી એમણે આપી હતી. બીપીનસરે શિવ ભગવાન ના ચિત્રો બનાવ્યા છે.જેમાં રાગ ...